Vadodara News Network

એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ:બોમ્બ હોવાની માહિતી, વિમાનમાં 156 લોકો સવાર હતા

ગઈકાલે અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ હતી, 265 મૃતદેહો મળ્યા હતા

એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે અમદાવાદમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 265 લોકોના મૃતદેહ મળ્યા હતા. તેમાં 241 મૃતક વિમાનમાં સવાર મુસાફરો અને ક્રુ સભ્યો હતા. 5 મૃતકો તે મેડિકલ હોસ્ટેલના છે જ્યાં વિમાન ક્રેશ થયું હતું.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved