Vadodara News Network

મણિપુર હિંસાના 21 મહિના પછી મુખ્યમંત્રીનું રાજીનામું:ભાજપ એક-બે દિવસમાં નવા CMના નામની જાહેરાત કરશે, ત્યાં સુધી બિરેન સિંહ કેરટેકર મુખ્યમંત્રી રહેશે

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે સાંજે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું. નવા મુખ્યમંત્રી અંગેનો નિર્ણય એક કે બે દિવસમાં લેવામાં આવશે.

રાજ્યમાં 21 મહિનાથી ચાલી રહેલી હિંસાને કારણે બિરેન સિંહ ઘણા દબાણ હેઠળ હતા. વિપક્ષ પણ આ મુદ્દે એનડીએ પર સતત સવાલ ઉઠાવી રહ્યા હતા.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલે તેમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા માટે કહ્યું છે. મણિપુર ચૂંટણીમાં ભાજપની જીત બાદ, બિરેન સિંહે કેન્દ્રીય નેતૃત્વને આશ્ચર્યચકિત કરી દીધું છે.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved