Vadodara News Network

શું વૈભવ સૂર્યવંશી CBSE બોર્ડની પરીક્ષામાં થયો નાપાસ?

Vaibhav Suryavanshi : દેશભરમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓના પરિણામો જાહેર કરવાનો સમય આવી ગયો છે. CBSE અને રાજ્ય બોર્ડના પરિણામો એક પછી એક આવી રહ્યા છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર વૈભવ સૂર્યવંશીના પરિણામના સમાચાર છે જે બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર વૈભવ સૂર્યવંશીએ CBSE બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા આપી હતી અને તેમાં નાપાસ થયો હતો. હવે આ તો પેલી કહેવત જેવી વાત થઈ ગઈ કે, રમતગમતમાં હીરો અને અભ્યાસમાં શૂન્ય. પરંતુ જે સમાચાર બહાર આવ્યા છે તેમાં કેટલી સત્યતા છે તે શોધવું પણ તેટલું જ મહત્વપૂર્ણ છે.

શું વૈભવ સૂર્યવંશી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો ?

સોશિયલ મીડિયા મુજબ વૈભવ સૂર્યવંશીની નિષ્ફળતાના સમાચારની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આવું કઈ જ નથી. મતલબ કે વૈભવ સૂર્યવંશી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા ન હતા. તો શું તેણે પરીક્ષા પાસ કરી છે? ના એવું નથી. કારણ કે પાસ કે ફેલનો પ્રશ્ન ત્યારે જ ઉદ્ભવશે જ્યારે તેઓ પરીક્ષા આપશે. હવે પ્રશ્ન એ છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ સમાચાર શું હતા?

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved