

-
Aniket Shah
Posts

શેરબજાર રિકવર…સેન્સેક્સ 1100 પોઈન્ટ પ્લસમાં:નિફ્ટી પણ 400 પોઈન્ટ વધીને 74,300 પર ટ્રેડ થઈ રહ્યો હતો; મેટલ અને ઓટો શેરમાં મજબૂતી
ગઈકાલના ઘટાડા સાથે આજે 8 એપ્રિલે પણ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1100 (1.60%) થી વધુ પોઈન્ટના વધારા સાથે 74,300 ના સ્તરે ટ્રેડ...

GSECLમાં ભરતીની માગ સાથે ભૂખ હડતાળનો બીજો દિવસ:વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉમેદવારોના સમર્થનમાં જોડાયા, કહ્યું-‘ગુજરાતમાં અધિકારીઓ પોતાને દાદા સમજે છે’
ગુજરાત સરકારની જીસેક (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પરની 800 જગ્યા પર ભરતી અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી વીજ કંપની અને સરકારે કરી નથી.જેને પગલે...

મહેસાણાના ઉચરપી નજીક ટ્રેઈની વિમાન ક્રેશ:મહિલા પાઈલટ ઘાયલ, હોસ્પિટલ ખસેડાઈ; બ્લ્યુ રે એવિએશનનું વિમાન ખેતરમાં પડ્યું, જાનહાનિ નહીં
મહેસાણા જિલ્લાના ઉચરપી ગામ નજીક આજે એક ટ્રેનિંગ વિમાન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. બ્લ્યુ રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ખેતરમાં ક્રેશ થયું...

આવતીકાલથી લાગુ થશે નવું બજેટ:12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, શેરબજાર સાથે જોડાયેલા ઇન્શ્યોરન્સ પ્લાન પર ટેક્સ લાગશે
નવું બજેટ આવતીકાલ 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. એટલે કે, 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી વખતે સરકારે કરેલી જાહેરાતો પર કામ શરૂ થશે. જોકે, યોજનાઓના...

IPLની પહેલી મેચમાં કોલકાતાની ઘર આંગણે હાર, બેંગલુરુએ KKRને 7 વિકેટથી હરાવ્યું
KKR vs RCB IPL 2025 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) કોલકાતા નાઈટ રાઈડર્સ (RCB) ને 7 વિકેટથી હરાવ્યું....

ગુજરાતીઓ તૈયાર રહેજો! તાપમાન 2થી 3 ડિગ્રી વધશે, થશે વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર
રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યના તાપમાનમાં...

લંડનનું હીથ્રો એરપોર્ટ બંધ, 1300 ફ્લાઇટ્સ રદ:3 લાખ મુસાફરો પ્રભાવિત; પાવર સ્ટેશનમાં આગ લાગવાથી તમામ કામગીરી સ્થગિત
બ્રિટિશ રાજધાની લંડનમાં હીથ્રો એરપોર્ટ આજે એટલે કે શુક્રવારે બંધ કરવામાં આવ્યું હતું. ગુરુવારે રાત્રે એરપોર્ટ નજીક આવેલા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાથી એરપોર્ટનો વીજ પુરવઠો...

વડોદરાથી મહાકુંભમાં જતી ખાનગી બસનો અકસ્માત:મધ્યપ્રદેશના દેવાસ પાસે દુર્ઘટના સર્જાતા 54 યાત્રાળુમાંથી 6ને ઈજા, ચારને પરત રવાના કરાયા
વડોદરાથી ખાનગી ટ્રાવેલ્સ મારફતે પ્રયાગરાજ કુંભમેળામાં જતા 54 યાત્રાળુને ગતરાત્રિના (16 ફેબ્રુઆરી) મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માત નડ્યો હતો. જેમાં કંડકટર-ડ્રાઇવર સહિત 6થી વધુ લોકોને સામાન્ય...

આજે નવા મુખ્ય ચૂંટણી કમિશનરની જાહેરાત થઈ શકે છે:મોદીની અધ્યક્ષતામાં અમિત શાહ-રાહુલ ગાંધીની બેઠક, કોંગ્રેસે કહ્યું- નિષ્પક્ષ નિર્ણય લેવો જરૂરી
સોમવારે દેશને નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) મળી શકે છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આ અંગે એક બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના...

મણિપુર હિંસાના 21 મહિના પછી મુખ્યમંત્રીનું રાજીનામું:ભાજપ એક-બે દિવસમાં નવા CMના નામની જાહેરાત કરશે, ત્યાં સુધી બિરેન સિંહ કેરટેકર મુખ્યમંત્રી રહેશે
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે સાંજે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું. નવા મુખ્યમંત્રી અંગેનો નિર્ણય એક કે બે દિવસમાં લેવામાં આવશે. રાજ્યમાં 21 મહિનાથી...