

-
Aniket Shah
Posts

મણિપુર હિંસાના 21 મહિના પછી મુખ્યમંત્રીનું રાજીનામું:ભાજપ એક-બે દિવસમાં નવા CMના નામની જાહેરાત કરશે, ત્યાં સુધી બિરેન સિંહ કેરટેકર મુખ્યમંત્રી રહેશે
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે સાંજે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું. નવા મુખ્યમંત્રી અંગેનો નિર્ણય એક કે બે દિવસમાં લેવામાં આવશે. રાજ્યમાં 21 મહિનાથી...

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું ટર્મિનલ ખુલ્લું મુકાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ હવે 23000 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલ ટર્મિનલ બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર થઇ ગયું...

IPL શરૂ થાય તે પહેલા તમામ ટીમને ઝટકો, BCCIએ લગાવ્યો પ્રતિબંધ, આપી કડક સૂચનાઓ
IPL 2025 : IPL 2025ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ IPL શરૂ થવાના લગભગ દોઢ...

આતિશીએ CM પદ પરથી રાજીનામું આપ્યું:LG વીકે સક્સેનાને સોંપ્યું; દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે શાહને મળવા પહોંચ્યા નડ્ડા
દિલ્હીમાં ભાજપનો 27 વર્ષનો દુકાળ સમાપ્ત થયો છે. ભાજપે 48 બેઠકો જીતી છે અને બમ્પર બહુમતી મેળવી છે. 11 વર્ષ સુધી સત્તામાં રહેલી આમ આદમી...

ત્રિગ્રહી યોગથી મિથુન સહિત 5 રાશિઓવાળા કહેવાશે ભાગ્યશાળી, શનિદેવ કરાવશે લાભ
જ્યોતિષોની દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનો ગ્રહ ગોચર માટે ખાસ રહેવાનો છે. ફેબ્રુઆરી મહિનામાં સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને સૂર્યની સાથે બુધ પણ કુંભ રાશિમાં ગોચર...

મહાકુંભમાં આજનું અમૃત સ્નાન રદ્દ, સંગમ સ્થળે નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય
મહાકુંભના બીજા અમૃત સ્નાન ઉત્સવ પહેલા થયેલ નાસભાગમાં 10 થી વધુ લોકોના મોતની આશંકા છે. ત્યારે આજે મૌની અમાવસ્યાના કારણે સંગમ વિસ્તારમાં ભક્તોની ભીડમાં નોંધપાત્ર...

અરે વાહ! એક પણ રૂપિયો ખર્ચ્યા વિના બની શકો IAS-IPS, અહીં મળે છે UPSC પરીક્ષા માટે ફ્રી કોચિંગ
ભારતમાં IAS-IPS હોવું એ ખૂબ ગર્વની વાત છે, સાથે જ તેના માટે જરૂરી છે UPSC કોચિંગ. આજે વાત ભારતના એવા રાજ્યોની જ્યાં UPSC કોચિંગ મફતમાં...

વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્કવોડનું સર્ચ ઓપરેશન
વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ધમકી મળતા વડોદરા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.વડોદરાનાં અલકાપુરી સ્થિત એક્સપ્રેસ હોટલને ધમકી ભર્યો...

ટીમ ઈન્ડિયાએ 12.5 ઓવરમાં જ અંગ્રેજોને રગદોળ્યા:ભારતે પહેલી T20 7 વિકેટે જીતી, અભિષેકે 79 રનની તોફાની ઇનિંગ રમી; કુલ 13 બાઉન્ડરી ફટકારી
ભારતે પહેલી T20 મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. ઇંગ્લિશ ટીમ 132 રન બનાવીને ઓલઆઉટ થઈ...

શું Appleમાં ભારતીય કર્મચારીઓ પર તવાઇ બોલાવાઇ? એકસાથે 185 લોકોએ ગુમાવી નોકરી, કારણ ચોંકાવનારું
એપલમાં કામ કરતા માત્ર તેલુગુ કર્મચારીઓએ જ નોકરી ગુમાવી છે. આ પછી કેટલાક તેલુગુ એસોસિએશને આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે...