Vadodara News Network

Aniket Shah

User banner image
User avatar
  • Aniket Shah

Posts

વિરાટે કહ્યું- હું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માગું છું:BCCIએ કહ્યું, તમે હજુ એકવાર વિચારો; રોહિત-વિરાટે 10 મહિના પહેલાં T-20માંથી સાથે નિવૃત્તિ લીધી હતી

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેમણે આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને આપી છે. જોકે, બીસીસીઆઈએ તેમને પોતાના નિર્ણય...

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું:ઇંગ્લેન્ડના પ્રવાસ કેપ્ટનશીપ પરથી દૂર કરાશે તેવી અટકળો હતી; વન-ડે રમવાનું ચાલુ રાખશે

રોહિતે 12 ટેસ્ટ સદી ફટકારી રોહિતે 2013માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2021 દરમિયાન તે પ્લેઇંગ-11માં પોતાનું સ્થાન મજબૂત કરવામાં સફળ રહ્યો અને 2022માં...

શું ટેરિફ વૉર વચ્ચે RBI રેપો રેટમાં કરશે ઘટાડો? ઘટી શકે છે હોમ લોનના વ્યાજદર

Repo Rate : હોમ લોનધારકો માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. વાસ્તવમાં આર્થિક મોરચે ભારતીય રિઝર્વ બેંક આગામી દિવસોમાં વધુ રાહત આપી શકે છે. માર્ચ...

મોડી રાતે વિશ્વામિત્રીની ઝાડીઓમાં વિકરાણ આગ

3 મેની મોડી રાતે અગોરા મોલની બાજુમાં વિશ્વામિત્રીની ઝાડીઓમાં આગ લાગી હતી. 2 મેના રોજ મુખ્યમંત્રી મંગલ પાંડે બ્રિજ ખાતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ...

આજે ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થી NEET પરીક્ષા આપશે

દેશમાં UG મેડિકલ, એટલે કે MBBS કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 4 એપ્રિલ એટલે કે આજે NEETની પરીક્ષા લેવામાં આવશે. સમગ્ર દેશમાંથી 23...

PAK ડિફેન્સ મિનિસ્ટરની ભારતને ધમકી:કહ્યું- ભારતે પાણી રોક્યું તો હુમલો કરીશું; પાકિસ્તાને સતત 9માં દિવસે LoC પર ફાયરિંગ કર્યું

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતાઓ વચ્ચે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શુક્રવારે ભારત પર હુમલો કરવાની ધમકી આપી હતી. જિયો ન્યૂઝના...

શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો બમ્પર ઉછાળો

ગુરુવારે સ્થાનિક શેર માર્કેટ બંધ રહ્યા બાદ આજે શુક્રવારે સ્થાનિક શેરબજારોમાં તેજી જોવા મળી છે. ખુલ્યા પછી સેન્સેક્સ 400 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો...

કેદારનાથ ધામના કપાટ ખુલ્યા:રૂદ્રાભિષેક, શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરવામાં આવ્યો..

શુક્રવારે સવારે 7 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા. મંદિરમાં પહોંચનારા સૌપ્રથમ કર્ણાટકના વીરશૈવ લિંગાયત સમુદાયના મુખ્ય રાવલ ભીમાશંકર હતા. અખંડ જ્યોતિ દર્શન પછી ગર્ભગૃહ-મંદિર સાફ...

પહેલા દિવસે જ 13 હજાર લોકો ગંગોત્રી-યમુનોત્રી પહોંચ્યા:ભક્તોએ કહ્યું- અમને પહેલગામ હુમલાનો ડર હતો, પણ અહીં આવ્યા પછી અમારો ડર ગાયબ થઈ ગયો

‘મોદીજી માટે એક સંદેશ છે કે તેમણે મા ગંગાના નામે પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ. હિન્દુસ્તાન ઝિંદાબાદ, મારું ભારત મહાન.’ હરિદ્વારથી પગપાળા ગંગોત્રી ધામ પહોંચેલા...

10 સેકન્ડમાં જ રોકાણકારોની આવક 5 લાખ કરોડને પાર, સેન્સેક્સ-નિફ્ટીમાં છવાઇ લીલી હરિયાળી

સપ્તાહના ટ્રેડિંગના છેલ્લા દિવસે ગઇકાલની રજા પછી આજે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. કેટલાય દિવસો પછી માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલતાં રોકાણકારોએ રાહતનો દમ લીધો...

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved