

-
Aniket Shah
Posts

શપથ / મહારાષ્ટ્રની રાજનીતિના સસ્પેન્સ પર પૂર્ણવિરામ, એકનાથ શિંદે ડેપ્યુટી CM માટે રાજી થયા કે નહીં? લેવાયો નિર્ણય
દેવેન્દ્ર ફડણવીસ આજે સાંજે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાન ખાતે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે અજિત પવાર પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ...

UPIથી ઓનલાઈન પેમેન્ટ કરનારા લોકો માટે ખુશખબર, RBIએ આ નિયમમાં કર્યો મોટો ફેરફાર
ભારતીય રિઝર્વ બેંકે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમનો વધારે વપરાશ થાય તે માટે બુધવારે UPI Lite માં વૉલેટની લિમિટ વધારી છે. UPI Lite અંતર્ગત થવાવાળા લેનદેન મોટા...

પેવેલિયન ગ્રાઉન્ડને લઇ વડોદરાની MS યુનિવર્સિટી ચર્ચામાં, સામે આવ્યો નવો વિવાદ..
MS University: પેવેલીયન ગ્રાઉન્ડમાં લાઇટના અભાવથી સાંજ બાદ વિદ્યાર્થી રમી શકતા નથી. આ સાથે બાસ્કેટ બોલ, વોલીબોલ, ખો-ખોના મેદાનમાં લાઇટ ન હોવાથી અંધારું થતા ગ્રાઉન્ડ...

શપથગ્રહણના ઇન્વિટેશન કાર્ડમાંથી શિંદે ‘OUT’:કાર્યકારી CM ગૃહ મંત્રાલય પર અડગ; શિવસેનાના ધારાસભ્યો મનાવવામાં વ્યસ્ત; મહાગઠબંધનની બેઠક શક્ય
મહારાષ્ટ્રમાં નવી સરકારનો શપથ સમારોહ સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. દેવેન્દ્ર ફડણવીસ સીએમ તરીકે શપથ લેશે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ...

શપથ પહેલાં ફડણવીસ સિદ્ધિવિનાયક-મુંબાદેવી મંદિરે દર્શન કર્યા..
નવી સરકાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના 13મા દિવસે ગુરુવારે શપથ લેશે. બીજેપી વિધાયક દળના નેતા દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે. ફડણવીસ 2014થી 2019 દરમિયાન...

સૂર્યદેવના ધન રાશિમાં ગોચરથી અપાર ધનલાભ, 15 ડિસેમ્બરથી આ રાશિના ‘અચ્છે દિન’ શરૂ ..
જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહો માંનથી સૂર્યને ખૂબ પ્રભાવશાલી ગ્રહ માનવામાં આવે છે. સૂર્યને ગ્રહોનો રાજા કહેવાય છે. સૂર્ય ને પિતા અને આત્માનું પ્રતિક માનવામાં આવે...

ગુરુવારનું રાશિફળ:સિંહ જાતકોને નવા કાર્યની શરૂઆત માટે દિવસ શુભ રહેશે, કુંભ જાતકોને મહત્ત્વના કોન્ટ્રાક્ટ મળવાની શક્યતા
ગુજરાતી પંચાંગ અનુસાર, 05 ડિસેમ્બર, ગુરુવારે વિક્રમ સંવત 2081ના માગશર સુદ ત્રીજ તિથિ છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ બપોરે 01:29 થી 02:47સુધી...

દિલ્હીમાં પાટીલના નિવાસસ્થાને ‘સ્નેહમિલન’નું આયોજન:PM મોદી સહિત ગુજરાતના સાંસદો, ધારાસભ્યો અને NDA નેતાઓેએ ડિનરમાં હાજરી આપી, શાહ અને નડ્ડા પણ હાજર રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના ઘરે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં ગુજરાતના તમામ સાંસદો, ધારાસભ્યો અને NDA નેતાઓ સાથે “સ્નેહ...

યાત્રીગણ કૃપયા ધ્યાન દે…:પ્લાનમાં ફેરફાર બાદ ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી, અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકશો; જાણો પ્રક્રિયા
ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઘણીવાર અઠવાડિયા પહેલાં ટિકિટ બુક કરાવવી પડે છે અને કેટલીકવાર જો મુસાફરી કરવાનો તમારો પ્લાન બદલાય છે તો ટિકિટ કેન્સલ કરવી...

બુધવારનું રાશિફળ:વૃષભ જાતકોને પ્રમોશન મળવાની સંભાવના, કુંભ-મીન જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી
ગુજરાતી પંચાંગ અનુસાર, 04 ડિસેમ્બર, બુધવારે વિક્રમ સંવત 2081ના માગશર સુદ ત્રીજ તિથિ છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ બપોરે 12:11 થી 01:29...