

-
Aniket Shah
Posts

આખરે જેનો ડર હતો એ જ થયું! ખુલતાની સાથે જ શેર બજાર ક્રેશ, સેન્સેક્સ 844 અંકે લપસી પડ્યું
Share Market Update: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીની મોટી અસર સોમવારે શેરબજાર પર જોવા મળી. શનિવારે ઈરાનની પરમાણુ સાઇટ્સ પર અમેરિકાના હવાઈ...

અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ પર કાર્યવાહી, કોર્ટે ફટકારી જેલની સજા
અમેરિકામાં બે ભારતીય વિદ્યાર્થીઓને વૃદ્ધો સાથે છેતરપિંડી કરવા બદલ સજા ફટકારવામાં આવી છે. કિશન રાજેશ કુમાર પટેલને પાંચ વર્ષથી વધુ જેલની સજા ફટકારવામાં આવી છે....

બુલેટ ટ્રેન વિશ્વામિત્રીને 9 સ્થળે ઓળંગે છે, પાણી ન અવરોધાય તેના માટે એપ્રોચ રોડ હટાવી દેવાયા
શહેર-જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેનના પિલર અને એપ્રોચ રોડ વિશ્વામિત્રી નદીને અવરોધતા હોવાના તજજ્ઞોના રિપોર્ટ વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને નદીને 9 સ્થળે ઓળંગતી બુલેટ...

અમેરિકાએ કહ્યું- ઈરાન પાસે પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા:ફક્ત ખોમેનીના આદેશની રાહ; ઈરાને ઇઝરાયલના બીર્શેબા શહેર પર મિસાઇલ છોડી
આજે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો આઠમો દિવસ છે. ગુરુવારે ઇઝરાયલે ઈરાનના ખોંડુબ પરમાણુ રિએક્ટર પર હુમલો કર્યો હતો. આના થોડા કલાકો પહેલા ઇઝરાયલે અરાક...

ઓપરેશન સિંધુ: ભારતે પોતાના લોકોને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 ભારતીય વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા
Israel-Iran War : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય...

એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ:બોમ્બ હોવાની માહિતી, વિમાનમાં 156 લોકો સવાર હતા
ગઈકાલે અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ હતી, 265 મૃતદેહો મળ્યા હતા એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે અમદાવાદમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 265 લોકોના મૃતદેહ મળ્યા હતા....

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી
વડોદરાના વરણામા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતો તથા વિદ્યાર્થીઓએ અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓને ભગવાન શ્રી સ્વામિનારાયણ શાશ્વત શાંતિ અર્પે, પરિવાર પર અચાનક આવી પડેલ...

પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ, માત્ર 50 રૂપિયાના રોકાણથી બનશે 3500000 રૂપિયાનું ફંડ
ભારતમાં લોકો રોકાણ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શોધે છે. દરેક વ્યક્તિ પોતાની સુવિધા અને જરૂરિયાતો અનુસાર આ યોજનાઓમાં રોકાણ કરે છે. કેટલાક શેરબજારમાં રોકાણ કરે...

સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 200થી વધુનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Update: ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 235 પોઈન્ટના ઘટાડા સાથે 82,295.33 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી...

શું વૈભવ સૂર્યવંશી CBSE બોર્ડની પરીક્ષામાં થયો નાપાસ?
Vaibhav Suryavanshi : દેશભરમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓના પરિણામો જાહેર કરવાનો સમય આવી ગયો છે. CBSE અને રાજ્ય બોર્ડના પરિણામો એક પછી એક આવી...