

-
Jay Rabari
Posts

મોદી કેબિનેટે ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલને મંજૂરી આપી:આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે; જો બિલ પાસ થશે તો ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે
ગુરુવારે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે...

નિરમા યુનિવર્સિટીમાં રિસર્ચ ઇવેન્ટ યોજાઈ:IISER પુણે અને જાણીતી સંસ્થાઓના પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ ભાવિ ઇનોવેટર્સને માર્ગદર્શન આપ્યું
નિરમા યુનિવર્સિટીમાં ડિરેક્ટોરેટ ઓફ રિસર્ચ એન્ડ ઇન્નોવેશન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસેર્ચ (IISER) પુણેના સહયોગથી, ઇન્ડિયા ઈન રિસેર્ચ ઇન્નોવેશન એન્ડ STEM એજ્યુકેશન...

દશેરાના દિવસે મહેલ પાસેની દરગાહ પર ચાદર ચઢાવે છે રાજપરિવાર:1 રૂપિયો લઈને કરોડોની સંપત્તિ આપી દીધી, ગુજરાતમાં વસેલા રાજા ભોજના વંશજોની કહાની
અમદાવાદથી પોણા બસ્સો કિલોમીટર દૂર પહાડો અને ઘનઘોર જંગલો વચ્ચે એક સુંદર મજાની જગ્યા છે. જેટલું શાંત અને સુંદર અહીંયાંનું વાતાવરણ છે, તેનો ઇતિહાસ, ખાનપાન,...

કડકડતી ઠંડીમાં શાળાનો સમય મોડો કરવા માગ:વડોદરના વાલીઓએ કહ્યું- વહેલા સમયથી બાળકો બીમાર થાય છે, શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત રાજ્યમાં હાલમા ઠંડીનો ચમકારો જોવા મળી રહયો છે. વડોદરા શહરમાં ફૂંકાયેલા ઠંડા પવનોના કારણે શહેરીજનો ઠૂઠવાયા છે. જેને લઇને સ્કૂલોમાં...

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ:ગુજરાતમાં વાયડક્ટ પર જાપાનથી ખરીદેલા પાટાનું વેલ્ડિંગ શરૂ, 200-200 મીટરના પાટા બનાવાયા, 60 કિમીનું કામ પૂર્ણ
ગુજરાતમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત ભાગ માટે ટ્રેક નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ...

18 વર્ષીય યુવકનું ઇન્જેક્શનના ઓવરડોઝથી મોત:મિત્રએ મજા આવશે કહીને મિડાઝોલમના નશાને રવાડે ચડાવ્યો, વિદ્યાર્થીએ 3MLનો ડોઝ લીધો ને મિનિટોમાં જ ખેલ ખતમ, આ છે જોખમ
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા ઘોડાસર તળાવ પાસે ગત શુક્રવારે એક વિદ્યાર્થીની લાશ મળી હતી. આ વિદ્યાર્થીનું ઇન્જેક્શનના ઓવરડોઝને કારણે મોત થયાનું સામે આવ્યું છે. 18...

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના અમદાવાદમાં પડઘા:હિન્દુ સંગઠનો, સંત સમિતિ અને ભાજપનું વિરોધપ્રદર્શન, માનવસાંકળ રચી ચિન્મયદાસ મહારાજને મુક્ત કરાવવાની માગ કરી
બાંગ્લાદેશમાં હિન્દુઓ થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધપ્રદર્શન અને આંદોલનો થઈ રહ્યાં છે. આજે (10 ડિસેમ્બર) અમદાવાદ શહેરમાં હિન્દુ હિતરક્ષક સમિતિ, ભારતીય જનતા...

નસબંધીકાંડમાં ‘ટાર્ગેટ’ આપ્યો હતો:તાલુકા હેલ્થ ઓફિસરની નોટિસ સામે આવી ‘વારંવાર સૂચના છતાં ઓપરેશનની કામગીરી શૂન્ય છે, હવે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું’
નસબંધીકાંડમાં અધિકારીઓ દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાની વાત જિલ્લા આરોગ્ય અધિકારીઓએ નકારી કાઢી હતી. ત્યારે કડી તાલુકા હેલ્થ ઓફિસરની એક નોટિસ સામે આવી છે, જેમાં...

સંજય મલ્હોત્રા બનશે RBIના 26મા ગવર્નર:11 ડિસેમ્બરે ચાર્જ સંભાળશે, 6 વર્ષ સુધી ગવર્નર રહેલા શક્તિકાંત દાસનું સ્થાન લેશે
સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ RBIના 26મા ગવર્નર હશે અને વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું...

GPSCની 9 પરીક્ષાની તારીખો જાહેર:અધિક સીટી ઈજનેર, ગ્રાહક સુરક્ષા અધિકારી સહિતની 9 જગ્યા માટે 23 ફેબ્રુઆરીએ પ્રાથમિક કસોટી લેવાશે, સંબંધિત વિષયની તારીખો અલગ અલગ
ગુજરાતમાં GPSCની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. GPSC દ્વારા મહત્વની ગણાતી 9 પરીક્ષાઓની સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષયની પ્રાથમિક પરીક્ષાની તારીખો...