

-
Jay Sharma
Posts

સૂર્ય પર મંગળની ત્રાંસી નજરથી બની રહ્યો છે ષડાષ્ટ્ક યોગ, જે આ જાતકોને પડશે ભારે!
વર્ષ 2025માં સુર્ય અને મંગળનો ‘ષડાષ્ટક યોગ’ બનશે, આ યોગથી કેટલીક રાશિના જાતકોને ફાયદો થશે તો કેટલીક રાશિના જાતકોને નુકસાન થશે. ચાલો જાણીએ કે, કઈ...

ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ રહે ટેન્શન ફ્રી! માર્ગદર્શન માટે ગુજરાત બોર્ડે જાહેર કર્યો નંબર
Gujarat Board Exam : આપણે બધા જાણીએ છીએ કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે. બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓને અનેક પ્રશ્નોની સાથે-સાથે...

WTC ફાઈનલ પહેલા ICC ચેરમેન જય શાહને મળી નવી જવાબદારી, હવે આ કારોભાર પણ સંભાળશે
બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ અને આઇસીસીના અધ્યક્ષ જય શાહને મેલબોર્ન ક્રિકેટ ક્લબના નવા વર્લ્ડ ક્રિકેટ કનેક્ટસ એડવાયઝરી બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. જય શાહ આ બોર્ડના...

મહાકુંભ જવા માટે ગુજરાત સરકારે કરી જોરદાર વ્યવસ્થા
ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી ધન્યા અનુભવી રહ્યા છે. પ્રયાગરાજના કુંભ મેળામાં ગુજરાતીઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે...

વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બની ધમકી:ત્રણ સ્કૂલમાં ડોગ-બોમ્બ સ્કવોડનું ચેકિંગ, હજી યુનિવર્સિટી બિલ્ડિંગ-ગ્રાઉન્ડની તપાસ ચાલુઃ DYSP
વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને વહેલી સવારે 3.49 વાગ્યે ઇ-મેલ મળતાં સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી...

લાલ નિશાન સાથે ખુલ્યા બાદ શેર માર્કેટમાં તેજી, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં કેટલા પોઈન્ટનો ઉછાળો આવ્યો
Stock Market : ગુરુવારે સ્થાનિક શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. ગુરુવારે શરૂઆતના કારોબારમાં ઘટાડા પછી સ્થાનિક શેરબજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો નોંધાયો હતો. BSE સેન્સેક્સ શરૂઆતના...

કિંમતમાં ઉતાર-ચઢાવ વચ્ચે જુઓ ક્યાં જઇને અટક્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver Prices : સોના-ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી વધઘટ થઈ રહી છે. આ દરમિયાન બુધવારે...

16મીએ નહીં યોજાય GPSCની પરીક્ષા, ઉમેદવારો માટે તારીખને લઇ મોટા સમાચાર
આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનાર GPSCની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ...

કોણ છે દીવા શાહ? જેની સાથે લગ્નના બંધનમાં બંધાશે ગૌતમ અદાણીનો પુત્ર, 7 ફેબ્રુઆરીએ મેરેજ
બંનેએ 12 માર્ચ 2023ના રોજ સગાઈ કરી હતી. સગાઈ સમારોહ ખૂબ જ સાદગીથી અને નજીકના લોકો વચ્ચે ઉજવવામાં આવ્યો હતો. દિવા શાહ વિશે વાત કરીએ...

HDFC બેંકના ત્રિમાસિક પરિણામોના પગલે શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 566 પોઈન્ટનો ઉછાળો
ભારતીય શેર બજાર કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે લીલા નિશાન પર બંધ થયુ છે. એચડીએફસી બેંકના ત્રિમાસિક પરિણામો પછી શેરબજારમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, સેન્સેક્સ 566...