

-
Jay Sharma
Posts

હવે માત્ર આ બે નંબરથી જ આવશે બેન્કિંગ કોલ! ફ્રોડથી બચવા RBIએ જાહેર કરી નવી ગાઈડલાઇન
RBI Guidelines : RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓને રોકવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છ જેથી લોકો નકલી નંબરો...

મેટાનું મોટું એલાન! ટિકટોકને ટક્કર આપતી નવી એપ એડિટ કરી લોન્ચ, ફીચર્સ કમાલના
અમેરિકામાં TikTok એપ ઘણા સામે માટે બેન રહી હતી, જો કે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ તે ફરી શરૂ કરવામાં આવી હતી. પણ હવે ટિકટોક કંપનીમાં...

મહાકુંભના જુના અખાડા શિબિરમાંથી IITian બાબાને હાંકી કાઢવામાં આવ્યા, કારણ ચોંકાવનારું
Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં ભવ્ય મહાકુંભમાં કરોડો ભક્તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે. પ્રયાગરાજ મહાકુંભમાં સંતોની ભારે ભીડ પણ પહોંચી છે. આવી...

ગોલ્ડન બોય નીરજ ચોપડાનું ચીતડું ચોરનાર હિમાની મોર? ગુપચુપ લગ્ન કરી ચોંકાવ્યા
નીરજ ચોપરાના લગ્નની રાહ તો આખો દેશ જોઈ રહ્યું હતું, તે ક્યારે લગ્ન કરશે? કોની સાથે કરશે તે તેના ચાહકો હંમેશા જાણવા માંગતા હતા તેની...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખના ભણકારા! આ દિવસમાં થઈ શકે જાહેર..
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણથી ચાર દિવસમાં જાહેર થઈ શકે છે. જેમાં રાજ્ય ચૂંટણી આયોગ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું હોવાનું...

મહાકુંભમાં આગ લાગી, અનેક ટેન્ટ ખાક:એક પછી એક સિલિન્ડર બ્લાસ્ટ થયાં; ફાયરબ્રિગેડે વિસ્તાર સીલ કરી દીધો
મહાકુંભમાં ભીષણ આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેન્ટમાં રસોઈ બનાવતી વખતે આ આગ લાગી હતી, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી....

Amazon અને ફ્લિપકાર્ટ સેલનો આજે અંતિમ દિવસ, જલ્દી કરો, મળશે આટલા ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
Amazon અને Flipkart પર 2025નો પહેલો સૌથી મોટો સેલ ચાલી રહ્યો છે. Amazon પર Great Republic Days Sale ચાલી રહ્યો છે, જ્યારે flipkart પર Monumental...

GPSCની તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ હવે સરખો:પરીક્ષા વાઇઝ જુદી જુદી તૈયારીઓ કરવામાંથી મળશે મુક્તિ, જાણો નવો અભ્યાસક્રમ
GPSCની ક્લાસ-1 અને ક્લાસ-2, કોર્પોરેશનની ક્લાસ-3 સહિતની વિવિધ પ્રિલિમ પરીક્ષાઓનો અભ્યાસક્રમ હવે એક કરી દેવામાં આવ્યો છે. જેને સામાન્ય અભ્યાસ નામ આપવામાં આવ્યું છે. આ...

મુંબઈ: ટ્રક સાથે બાઈકની ટક્કરમાં જાણીતા ટીવી એક્ટરનું 23 વર્ષની વયે મોત
Famous TV Actor Aman Jaysval Died: ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ‘ધરતીપુત્ર નંદિની’ શોમાં કામ કરનાર એક્ટર અમન જયસ્વાલનું નિધન થઈ ગયું છે....

શું રોહિત શર્માનું કરિયર ખતમ થઇ જશે? પૂર્વ ક્રિકેટરની ચોંકાવનારી ભવિષ્યવાણીથી ક્રિકેટ જગતમાં હડકંપ
ભારતની ટેસ્ટ અને વનડે ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માની કારકિર્દી ડામાડોળ થતી હોય તેવું લાગે છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2024નો T20 વર્લ્ડ કપ...