

-
Jay Sharma
Posts

બાળકો સ્માર્ટ ફોન અને સો.મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે!:ઓસ્ટ્રેલિયા પછી ભારતમાં સૌ પહેલા ગુજરાત સરકાર ટીચર-પેરેન્ટ્સ-બાળકો માટે ગાઇડલાઇન લાવશે
તાજેતરમાં જ સુરતમાં માતા-પિતાએ મોબાઇલના ઉપયોગ મામલે ટકોર કરતા બે યુવતીઓએ આપઘાત કરી લીધો છે. જેને લઈ બાળકો દ્વારા થતા ગુજરાત સરકાર ચિંતિત થઈ અને...

ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો તો પ્રેમીએ વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલી કાઢ્યો, મુસાફરોમાં ચીસાચીસ
ટોરેસ મોરાલેસ નામના વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ સાથે મોબાઈલ બાબતે થયેલી બોલચાલના લીધે ચાલુ ફ્લાઇટનો દરવાજો ખોલી દેતા દોડાદોડી થઈ ગઈ હતી. આ ઘટના ગત મંગળવારએ...

પતંગો પલળી જશે! અંબાલાલ પટેલની ઉત્તરાયણ બગડશે તેવી આગાહી…
જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી હતી. આગાહી દિવસોની આગાહીને લઇ...

આવી ગયો આજનો સોના-ચાંદીનો ભાવ, સસ્તું થયું કે મોંઘું? ફટાફટ કરી લો ચેક..
આજે સોનું ખરીદવા માટે, ખિસ્સા થોડા વધુ ઢીલા કરવા પડશે કારણ કે સોનાના ભાવ વધી ગયા છે. ગુરુવારે શરૂઆતના કારોબારમાં સોનામાં થોડી મજબૂતી જોવા મળી...

ઈમરજન્સીમાં PF એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા, કાગળિયાની કોઈ રામાયણ નહીં
EPFO News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેના સદસ્યોને બેન્કિંગનો બહોળો અનુભવ મળે તે દિશામાં સતત કાર્યરત છે. જે અંતર્ગત તે તેના સભ્યોને ઇમરજન્સીના સમયમાં સીધા જ...

ઉત્તરાયણ કરવા ગુજરાત આવશે ગૃહમંત્રી અમિત શાહ, ત્રણ દિવસના કાર્યક્રમમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી વારતહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે. જેમાં 14-15-16 જાન્યુઆરી અમદાવાદ, ગાંધીનગર, માણસા કાર્યક્રમમાં...

તિરુપતિ મંદિરમાં નાસભાગ, 4નાં મોત..
બુધવારે તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરના વૈકુંઠ દ્વાર દર્શન માટે ટોકન વિતરણ દરમિયાન નાસભાગમાં ચાર ભક્તોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. અહેવાલો...

MS યુનિ.ના વાઇસ-ચાન્સેલરનું રાજીનામું:ત્રણ વર્ષ પદ પર ગેરકાયદે રહ્યા?, યોગ્ય લાયકાત વગર VC બનાવી દેવાતાં HCમાં પિટિશન થઈ હતી
પ્રોફેસર શ્રીવાસ્તવની કુલપતિ તરીકેની નિમણૂક વિવાદોમાં હતી અને યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા તેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી. આજે(8 જાન્યુઆરી) પ્રોફેસર વિજય કુમાર...

રિલાયન્સના રોકાણકારોને જેકપોટ લાગ્યો, બે દિવસમાં 710000000000 રૂપિયાનો નફો
છેલ્લા કેટલાક સમયથી શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. પરંતું રિલાયન્સના શેરમાં લોકોને જેકપોટ લાગી રહ્યો છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં...

ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પર લટકતી તલવાર, જસપ્રીત બુમરાહ છ મહિના માટે ટીમ ઈન્ડિયાથી થઈ શકે બહાર
ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત 12 જાન્યુઆરી સુધીમાં થવાની છે. પરંતુ જસપ્રિત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી રમશે કે નહીં તે પ્રશ્વ વધુ ધેરો બન્યો છે. કારણ...