Vadodara News Network

Jay Sharma

User banner image
User avatar
  • Jay Sharma

Posts

HMPVના કહેર વચ્ચે નવી મુસીબ, સુરતના પ્રાણી સંગ્રહાલયમાં ફેલાયો H5N1 વાયરસ

દૂનિયાભરમાં HMPV વાયરસના કહેર વચ્ચે નવી મુસીબત ઉભી થઇ છે. એક બાાજુ ચીનથી આવેલા HMPV વાયરસને કારણે વિશ્વમાં ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે બીજી બાજુ...

કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પરિપત્ર જાહેર

Collector office : રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યા છે. વાસ્તવમાં કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત...

75 ટકા ડિસ્કાઉન્ટ, કેશબેકની ઑફર, તૈયાર થઇ જાઓ! આ તારીખથી શરૂ થશે Amazonનો સૌથી મોટો સેલ

Amazon India વર્ષ 2025 ના સૌથી મોટા સેલની તૈયારી કરી રહ્યું છે જેની જાહેરાત તેણે કરી છે. આ આવનાર સેલનું નામ છે Amazon Great Republic...

ટ્રમ્પના શપથગ્રહણ પહેલા ઝૂકરબર્ગે કર્યું મોટું એલાન, લીધો ચોંકાવનારો નિર્ણય

ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા છે અને ટૂંક સમયમાં શપથ લેશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તે આવતાંની સાથે જ...

બજેટ 2025માં થઈ શકે મોટી જાહેરાત! નાણામંત્રી પાસેથી આ 5 સૌથી મોટી આશા

ભારતીયો વર્ષ 2025 ના કેન્દ્રીય બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ બજેટ રજૂ કરશે ત્યારે તેની ઊંધી...

આ કંપની લઇને આવ્યું વિશ્વનું પ્રથમ True Wireless OLED TV, જાણો ખાસિયતો

Wireless OLED TV : LG Electronics કંપની વિશ્વનું પ્રથમ True Wireless OLED TV લઇને આવ્યું છે. LG Electronics એ તેના 2025 OLED Evo Lineupનું અનાવરણ કર્યું...

આણંદમાં નરાધમ પિતરાઇ ભાઇએ મનોદિવ્યાંગ બહેન પર આચર્યું દુષ્કર્મ, પછી કંઇક આ રીતે ભાંડો ફૂટ્યો

આણંદનાં આંકલવા ગામે ભાઈ-બહેનનાં પવિત્ર સબંધને શર્મસાર કરતી ઘટના બનવા પામી હતી. જેમાં સગીરાની એકલતાનો લાભ લઈ પિતરાઈ ભાઈએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જેને...

બેંગલુરુ અને ગુજરાત પછી મહારાષ્ટ્રમાં HMPV વાયરસની થઈ છે એન્ટ્રી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 8 કેસ HMPV વાયરસના નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં HMPV વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. નાગપુરના સુબામાં 2 બાળકોના HMPV ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નાગપુર શહેરના રામદાસપેઠ સ્થિત એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બેબ...

નક્સલવાદીઓએ IED બ્લાસ્ટથી સૈન્યવાહન ઉડાવ્યું:8 જવાન શહીદ, 25 ફૂટ ઊંચે વૃક્ષ સુધી ગાડીના પાર્ટ્સ પહોંચ્યા; જવાનોના ઓળખી ન શકાય એવા મૃતદેહ ઊછળ્યા

છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ જવાનોને લઈ જઈ રહેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં દંતેવાડા ડીઆરજીના 8 જવાન શહીદ થયા હતા. એક ડ્રાઇવરનું પણ મોત...

48 કલાકમાં કેનેડાના PM રાજીનામું આપશે:ભારત સાથે દુશ્મની, સતત વિરોધનો સામનો અને ટ્રમ્પ-મસ્કના દબાણથી જસ્ટિન ટ્રુડો નિર્ણય લેવા મજબૂર

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બુધવાર પહેલાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. કેનેડિયન મીડિયાને ટાંકીને આ માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું...

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved