

-
Jay Sharma
Posts

વડોદરામાં ગુજકેટની પરીક્ષા:41 કેન્દ્રો પર 8251 વિદ્યાર્થીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને CCTVની નજર હેઠળ પરીક્ષા શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે (23 માર્ચ, 2025) ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) વડોદરા શહેરમાં કુલ 41 કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાઇ રહી...

વડોદરામાં બે જગ્યાએ આગ, એક ભડથું:સયાજીપુરામાં એક મકાનમાં આગ લાગતાં ઊંઘમાં જ એક વ્યક્તિ સળગી ગઈ; મકરપુરામાં SRP ગ્રુપ-9ના સ્ટોરરૂમમાં વિકરાળ આગ
વડોદરામાં આજે સવારમાં બે આગની ઘટના સામે આવી છે જેમાં સયાજીપુરામાં ઘરમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે મકરપુરામાં SRP ગ્રુપ-9માં પણ સ્ટોરરૂમમાં...

રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર, શિક્ષક સહાયકની જગ્યામાં કરાયો વધારો
Gujarat Teacher Recruitment: ગુજરાતના શિક્ષકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણલક્ષી મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કર્યો છે....

ટ્રમ્પનો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બંધ કરવાનો ઓર્ડર:વ્હાઈટ હાઉસનો રિપોર્ટ- 8માં ધોરણના 70% વિદ્યાર્થીઓ બરાબર ભણી શકતા નથી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે શિક્ષણ વિભાગને બંધ કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. હસ્તાક્ષર કર્યા પછી ટ્રમ્પે કહ્યું કે અમેરિકા લાંબા સમયથી વિદ્યાર્થીઓને સારું...

આજે ફરી શેર માર્કેટ ખુલ્યું રેડ ઝોનમાં, જાણો કેટલાં પોઇન્ટ ગગડ્યા સેન્સેક્સ-નિફ્ટી
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 193 પોઈન્ટના ઘટાડા સાથે 76,155.00 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.10 ટકાના ઘટાડા...

M.S.યુનિવર્સિટીની વધુ એક લાલિયાવાડી છતી થઈ, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા
પ્રોફેસરો દ્વારા બેદરકારી દાખવવામાં આવી યુનિવર્સિટીના બેદરકાર પ્રોફેસરો દ્વારા બેદરકારી દાખવવામાં આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવવાની વારી આવી છે. જેમાં પરિણામમાં ગેરહાજર દર્શાવાયાતા વિદ્યાર્થીઓ અટવાયા હતા....

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના બાંદ્રા કોર્ટમાં થયા છૂટાછેડા
રૂ.4.75 કરોડના સેટલમેન્ટમાં ચહલ-ધનશ્રીના છૂટાછેડા:ક્રિકેટર હવે શાંતિથી IPL રમી શકશે; હાઈકોર્ટના આદેશથી 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ઘટાડ્યો 23 મિનિટ પેહલા યુઝવેન્દ્ર ચહલ અને...

કાળઝાળ ગરમીમાં શેકાવા ગુજરાતીઓ તૈયાર રહેજો! સાથે વરસાદી છાંટાની પણ અંબાલાલની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે બુધવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું...

હવામાનમાં થતાં ફેરફારથી બાળકો અને વયોવૃદ્ધને થતી અસર:બાળકોમાં શ્વસન અને વયોવૃદ્ધ લોકોમાં હિટ સ્ટ્રોકની અસર; જાણો નિષ્ણાતો શું કહે છે
આજકાલ વાતાવરણમાં થતાં હવામાનના વધઘટને કારણે બાળકોમાં સામાન્ય રીતે શ્વસન બીમારીઓ, અસ્થમા અને એલર્જી થતી હોય છે, જેનું મુખ્ય કારણ હવામાનમાં થતાં ફેરફાર છે. બાળકોના...

ગુજરાતમાં 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી, વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રીનું એલાન
સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડૉક્ટર્સની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જેમાં વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી. આ બાબતે તેઓએ...