

-
Jay Sharma
Posts

કામની વાત / હવે PF ક્લેમની રકમ તમે ઈવૉલેટથી પણ યુઝ કરી શકશો! જાણો એ કઇ રીતે..
ઇપીએફઓની વેબસાઈટ પર જઈને પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે દાવો કરી શકાય છે. દાવો 7 થી 10 દિવસમાં તમારા લિંક એકાઉન્ટમાં જમા થઈ જશે. જોકે...

સાપ્તાહિક નાણાકીય રાશિફળ / ડિસેમ્બરના અંતિમ સપ્તાહ આ જાતકોને થઇ શકે છે આર્થિક લાભ! બસ આટલું કરજો, જાણો તમારું નાણાકીય રાશિફળ
1. મેષ આર્થિક રીતે મેષ રાશિ માટે તમારી વર્તમાન નાણાકીય પરિસ્થિતિની સમીક્ષા કરવાનો આ સારો સમય છે. તમારા લક્ષ્યો સાથે અનુરુપ અને સ્થિર વૃદ્ધિની સંભાવના...

રાહુલ ગાંધી સામે FIR દાખલ થઈ, ધક્કાકાંડમાં મોટું એક્શન, દોષી ઠર્યાં તો શું સજા?
સંસદ ધક્કામુક્કી કાંડમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે. રાહુલ ગાંધી કાયદાની ચૂંગાલમાં આવ્યાં છે. સંસદ ધક્કામુક્કી કેસમાં ભાજપની ફરિયાદને આધારે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સામે...

પીએમ કિસાન યોજનાની અરજી માટે ફાર્મર આઈડી ફરજિયાત, મોદી સરકારનો નિર્ણય, આ તારીખથી અમલ
ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી...

રાજ્યવિત્તીય ખાદ્યને નિયંત્રિત કરવામાં ગુજરાત સફળ, છેલ્લા 23 વર્ષમાં આટલું દેવું ઘટ્યું! દેશમાં આટલો ક્રમ..
ગુજરાત સરકાર દ્વારા ઉંચો વૃદ્ધિદર હાંસલ કરવા માટે મૂડી ખર્ચમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતું જાહેર દેવું રાજ્યના વિકાસને...

કિસ્મતનો કાંટો ફર્યો! શુક્રવારે બનશે શુભ ફળ આપતો રવિ યોગ, આ 5 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ
આવતીકાલે એટલે કે 20મી ડિસેમ્બરે રવિ યોગ, ષશ રાજયોગ સહિત ઘણા પ્રભાવશાળી યોગો બની રહ્યા છે, જેના કારણે આવતીકાલ સિંહ, મકર, કુંભ સહિત અન્ય 5...

ક્યાં રમાશે ચેમ્પિયન ટ્રોફી, ભારતની મેચો ક્યાં? ICCએ સત્તાવાર રીતે કર્યું મોટું એલાન
છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની ચગડોળે ચઢેલી ચેમ્પિયન ટ્રોફીનું કોકડું આખરે ઉકેલાઈ ગયું અને તે ક્યાં રમાશે તેને લઈને સત્તાવાર એલાન કરી દેવાયું છે. ICCએ એવું...

યુટ્યુબરે ખર્ચી નાખ્યા 8 લાખ રૂપિયા, કમાણી ન થતાં પોતાની ચેનલ બંધ કરી દીધી, જાણો સમગ્ર મામલો
આજકાલ યુવાનોમાં યુટ્યુબથી પૈસા કમાવાનો જાણે એક નવો વિકલ્પ ઊભો થયો છે. ઘણા લોકો પોતાની માસ મોટા ફિક્સ પગાર વાળી નોકરી મૂકીને પણ કન્ટેન્ટ ક્રિએટ...

મહાકુંભના મેળા દરમ્યાન કયા-કયા સ્ટેશનો પર ટ્રેન રોકાશે, જોઇ લેજો આ લિસ્ટ, અમદાવાદનો પણ સમાવેશ
પ્રયાગરાજમાં આયોજિત મહા કુંભ મેળા પ્રસંગે શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે પ્રશાસન 10 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી 26 એક્સપ્રેસ ટ્રેનો દોડાવશે. નૈની, ભરતકુપ અને શિવરામપુર...

સુહાગરાતે દુલ્હને કરી એવી ડિમાન્ડ કે વરરાજાએ સાથે રહેવાની જ ના પાડી, લગાવ્યો આ આરોપ
ઉત્તરપ્રદેશમાં ઘણી વાર અજીબો ગરીબ કિસ્સાઓ બનતા રહેતા હોય છે ત્યારે એક કિસ્સો સહારનપુરનો સામે આવ્યો છે જેમાં સુહાગરાત પર દુલ્હનની ડિમાન્ડ સાંભળીને દુલ્હાના પગ...