

-
Jay Sharma
Posts

IRCTCનો પાસવર્ડ ભૂલી ગયા છો? તો ટેન્શન ના લેતા, આ રીતે કરો રિસેટ, જાણો ટિપ્સ
IRCTC Password Reset : ભારતીય રેલ્વે ટ્રેક ટિકિટ બુક કરવા અને રદ કરવા માટે ઓનલાઈન સુવિધા પૂરી પાડે છે. અન્ય ઓનલાઈન સેવાઓની જેમ IRCTC વેબસાઈટ પર...

2024માં સોનાની ચમકથી રોકાણકારો પણ ચોંકી ઉઠ્યાં, આપ્યું એટલું રિટર્ન કે શેર બજાર પણ પાછું પડ્યું
મળતી માહિતી અનુસાર સોનાએ 2024માં 27 ટકા વળતર આપ્યું છે, જે નિફ્ટી 50 અને S&P 500 કરતાં વધુ છે. ઓકટોબરમાં સોનાની કિંમતે $2 હજાર 788.54...

પંજાબમાં મોટી દુર્ઘટના, ભટિંડામાં બસ પુલ પરથી નાળામાં ખાબકતા 8 મુસાફરોના મોત
પંજાબના ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. મળતી માહિતી...

તમારા PFના પૈસાથી સરકાર કેવી રીતે કરે છે કમાણી? આ કંપનીઓમાં છે કરોડો રૂપિયાનું રોકાણ
લોકસભાના સભ્યના જવાબમાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે EPFOનું રોકાણ નાણા મંત્રાલય દ્વારા સૂચિત રોકાણ પેટર્ન અને સેન્ટ્રલ બોર્ડ ઓફ...

વિદેશમાં ફરનારાઓને હવે મોજ પડી જશે, બદલાઇ જશે વિઝાને લગતા આ નિયમો
જો તમે નવા વર્ષમાં દેશ અને દુનિયાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો અને કોઈપણ ટેન્શન વગર ફરવા માંગો છો, તો અમે તમને વિઝા સંબંધિત કેટલીક...

ટીમમાંથી આઉટ, કેપ્ટનશીપ પણ ગુમાવવી પડી, શું સંજુ સેમસનને આ એક લાપરવાહી ભારે પડી?
Cricket News: હાલમાં ભારતના ઘણા સ્ટાર ક્રિકેટરો ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy 2024) માં જોવા મળી રહ્યા છે. આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ટીમ...

જ્યાં આજ દિન સુધી હોલિવુડને પણ નથી અપાઇ પરવાનગી, એવાં લોકેશન પર થશે અક્ષય કુમારની ફિલ્મ શૂટ
‘વેલકમ ટુ ધ જંગલ’ નું શૂટિંગ 70% પૂરું થઇ ગયું છે. ત્યારે બાકીનું શૂટિંગ દુબઈમાં થશે તેવા સમાચાર છે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે....

કાંકરિા કાનિંવલ રદ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોડન સિંડના નિધનથી સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શૉક જાહેર
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શોકના પગલે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે....

આગામી 3 કલાક ગુજરાતના આ જિલ્લાઓમાં વરસશે છૂટાછવાયો વરસાદ
Weather Update : રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદની આગાહી...

પૂર્વ PM મનમોહન સિંહે 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ..
ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આજે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતી. તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા...