Vadodara News Network

Jay Sharma

User banner image
User avatar
  • Jay Sharma

Posts

‘પુષ્પા-2’ને જોવા નાસભાગ મચી:1 મહિલાનું મોત, | 3 ઘાયલ; અલ્લુ અર્જુનને મળવા આવેલા ચાહકો પર| લાઠીચાર્જ..

હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે, 3 લોકો ઘાયલ થયા હતા.  ...

કાશ્મીરના અવંતીપોરામાં આતંકવાદી હુમલો, રજા પર ઘેર આવેલા સૈનિકને મારી ગોળી, સર્ચ ઓપરેશન શરૂ

કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આતંકીઓએ સેનાના જવાન પર ગોળીબાર કર્યો છે. આ યુવક રજા પર ઘરે આવ્યો હતો. ગોળી તેના પગમાં વાગી હતી અને તેને...

દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રની કમાન સોંપાઈ, બીજેપી વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના 11 દિવસ બાદ ભાજપ વિધાનમંડળ પક્ષે દેવેન્દ્ર ફડણવીસને તેના નેતા તરીકે ચૂંટ્યા છે. ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુનગંટીવારે નામનો પ્રસ્તાવ મૂક્યો હતો...

પ્રયાગરાજ મહાકુંભમાં ટેન્ટ બુક કરાવવો છે? તો IRCTC પર કરાવો બુકિંગ, જાણો પ્રોસેસ

આવતા વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવાનું છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમ જેમ મહાકુંભની તારીખ નજીક આવી રહી છે. તેવી...

ડિસેમ્બરે સર્જાશે આ અદભુત સંયોગ, જે સિંહ સહિતના જાતકોને કરાવશે લીલા લહેર

4 ડિસેમ્બરે રવિ યોગ, અતિગંદ યોગ સહિત ઘણા સકારાત્મક યોગ બની રહ્યા છે, જેના કારણે આવતીકાલનો દિવસ 5 રાશિઓ માટે સારો રહેવાનો છે. તો ચાલો...

દુનિયા પર વધુ એક જીવલેણ વાયરસનો ખતરો કોરૉના બાદ કવે આફિ્રકાના કેટલાક દેશોમાં મારબર્ગ વાયરસ ફેલાયો

કોરૉના બાદ કવે આફિ્રકાના કેટલાક દેશોમાં મારબર્ગ વાયરસ| ફેલાયો, આ વાયરસને કારણે 15 દર્દીઓના મોત થયા, તેનાથી દર્દીઓની આંખોમાંથી લોડી પણ નીકળી શકે, તેથી વાયરસને...

એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી, મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે માત્ર 3 લોકો જ લેશે શપથ

મહારાષ્ટ્રમાં શપથગ્રહણની તારીખ નક્કી કરવામાં આવી છે. આ સમારોહ 5 મી ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે અને માત્ર સીએમ અને બે ડેપ્યુટી સીએમ જ શપથ...

‘પુષ્પા ઝુકેગા નહીં..’ અલ્લુ અર્જુન ક્યારેય નથી બોલ્યો આ ડાયલોગ, પાર્ટ 2 ના રિલીઝ પહેલા ખુલાસો

Allu Arjun Pushpa : Pushpa 2: The Rule ફિલ્મની રિલીઝની સાથે જ ફિલ્મના પહેલા ભાગને લઈને પણ ઘણા રસપ્રદ ખુલાસા જોવા મળી રહ્યા છે. એ...

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved